19-08-2019, 06:12 PM
ગુજ્જુભાઈ, હવે તો વાર્તા ગૂંથાઈ રહી છે.
એક ઓપિનિયન પોલ ચાલુ કરી શકાય.
આમ તો વાચકો ની સંખ્યા ખબર નથી, પણ, રિસ્પોન્સ ૩ કે ૪ દેખાય છે.
પોલ એવો વિચારી શકાય કે:
૧) બધાથી વધારે કોણ નસીબદાર?
૨) બધાથી સારી ધંધાકીય પ્રવૃત્તિ કઇ?
૩) ગુજ્જુભાઈ એ નવલકથા લખવી તો થીમ શું રાખવી?
ગુજ્જુભાઈ, વિચારી લેજો, નવલકથા નહીં તો નવલિકા થી શરૂઆત થાય.
એક ઓપિનિયન પોલ ચાલુ કરી શકાય.
આમ તો વાચકો ની સંખ્યા ખબર નથી, પણ, રિસ્પોન્સ ૩ કે ૪ દેખાય છે.
પોલ એવો વિચારી શકાય કે:
૧) બધાથી વધારે કોણ નસીબદાર?
૨) બધાથી સારી ધંધાકીય પ્રવૃત્તિ કઇ?
૩) ગુજ્જુભાઈ એ નવલકથા લખવી તો થીમ શું રાખવી?
ગુજ્જુભાઈ, વિચારી લેજો, નવલકથા નહીં તો નવલિકા થી શરૂઆત થાય.